શેદલાના હીરજીભાઈ દેહ મૂકતી વખતે બોલ્યા જે, “આ મને બાપાશ્રી તેડવા આવ્યા છે ને હું ધામમાં જાઉં છું.” એમ કહીને દેહ મૂક્યો તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યા. ।।૨૬।।