સરાવાળા મણિલાલના દીકરાને તાવ આવતો હતો તેથી એના સંબંધી ચિંતા કરતા હતા. પછી બાપાશ્રીએ મનસુખભાઈને દર્શન દઈને કહ્યું જે, “ચિંતા કરશો નહિ; મટી જશે.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા ને મટી ગયું. ।।૯૫।।